Skip to product information
1 of 2

Supadyavali

Supadyavali

Regular price ₹5.00
Sale price ₹5.00 Regular price ₹5.00
Sale Sold out
Tax included. Shipping calculated at checkout.

Weight : 43.0 g

Height : 16.5 cm

Width : 10.5 cm

પ્રભુપરાયણ એવા સત્પુષોનાં ચિંતન, મનન અને અનુભવના અર્કરૂપે સર્જાતાં સાહિત્યમાં જનહિત સહેજે વણાતું રહેતું હોય છે. આવા પ્રાસાદિક પદ્ય સાહિત્યમાંથી પ્રસાદીરૂપે પુરાણી શ્રીહરિદાસજીએ આ સુપદ્યાવલિનું સુંદર સંકલન કર્યું છે. એની આ બીજી આવૃત્તિમાં સદ્. મુક્તાનંદ સ્વામી રચિત ‘મુક્તાનંદ કાવ્ય' અંતર્ગત સત્સંગ શિરોમણિ પ્રબંધ ઉપરાંત કેટલીક અન્ય પ્રેરણાદાયી પદાવલિઓ સમાવી છે.
આ સંકલિત પદાવલિઓમાં જીવન ઉપયોગી ઘણું પ્રેરણા પાથેય ભરેલું છે. જે કંઠસ્થ કરીને જીવનમાં વણવા જેવું છે. આ સુપદ્યાવલિઓ મુમુક્ષુ ને શ્રદ્ધાળુ સાધકના જીવનને ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના મંગલ ચતુષ્યથી હર્યુંભર્યું બનાવે એવી પ્રાણવાન છે. એટલું જ નહીં કથાકારો, પ્રવચનકારો, આખ્યાનકારો અને ભજનિકો માટે પણ પોત પોતાના વિષયને રસસભર બનાવવામાં ઉપયોગી છે.
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુસ્કુલ સત્સંગ સાહિત્ય પ્રકાશન દ્વારા સુપદ્યાવલિની આ બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરી છે. જેને સત્સંગ સમાજના ભાવિકો તરફથી સારો પ્રતિસાદ મળશે. એવી આશા રાખીએ છીએ.
સાધુ લક્ષ્મીનારાયણદાસજી પ્રકાશન વિભાગ શ્રી સ્વામિનારાયણ ગુસ્કુલ, રાજકોટ

View full details

Customer Reviews

Be the first to write a review
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
0%
(0)
  • Return & Exchanges*

  • 100% Secure Payments

  • Customer Support

1 of 3